-
જીતુભાઈ પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં સમાજ ઉપયોગી પાંચકાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવ્યા :
-
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ દ્વારા લેવામાં આવેલ પર્યાવરણસબંધિત પગલાઓની પ્રશંસા કરી હતી :
-
વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું :